આભાર સહ,
ડો.સલીમભાઇ હીરાણી અને શ્રી હસમુખભાઇ (સુરત-IPS),કે જેમણે બાળકના છીનવાઇ જતા બાળપણ અને બાળક
તરફના આપણા વર્તન વ્યવહારની બાળમાનસ પર પડતી વિપરિત અસરો પર ખુબ સરસ માહિતી આપી,તેમના આ કાર્ય બદલ હું તેમને હ્રદયથી આવકારું છું.
- બાળકને થતી શિક્ષા એક અભિશાપ
- બાળક જોડે ગાળેલો સમય
- બાળક અને કવિતા
- બાળકો સાથે સંવાદ
- બાળકોના અધિકારો
- બાળકોમાં આક્રમકતા અને તેના ઉપાયો
- બાળ શિક્ષણના પ્રેરક પરિબળો