Mar 29, 2015

भारत रत्न अटल बिहारी वाजपेयी ●●●●●●●●●●●●●●●●●●●●●

भारत रत्न अटल बिहारी वाजपेयी
●●●●●●●●●●●●●●●●●●●●●
➖भारत के ग्यारहवें प्रधानमंत्री
➖ जन्म: 25 December 1924
➖ आजीवन अविवाहित रहे।
➖ वे भारतीय जनसंघ की स्थापना करने वालों में से एक हैं और १९६८ से १९७३ तक उसके अध्यक्ष भी रहे।

➖ मोरारजी देसाई की सरकार में सन् १९७७ से १९७९ तक विदेश मन्त्री रहे और विदेशों में भारत की छवि बनायी।

➖ 19 फ़रवरी 1999 को सदा-ए-सरहद नाम से दिल्ली से लाहौर तक बस सेवा शुरू की गई। इस सेवा का उद्घाटन करते हुए प्रथम यात्री के रूप में वाजपेयी जी ने पाकिस्तान की यात्रा करके नवाज़ शरीफ से मुलाकात की और आपसी संबंधों में एक नयी शुरुआत की

➖ भारत भर के चारों कोनों को सड़क मार्ग से जोड़ने के लिए स्वर्णिम चतुर्भुज परियोजना (गोल्डन क्वाड्रिलेट्रल प्रोजैक्ट या संक्षेप में जी क्यू प्रोजैक्ट) की शुरुआत की गई। इसके अंतर्गत दिल्ली, कलकत्ता, चेन्नई व मुम्बई को राजमार्ग से जोड़ा गया। एसा माना जाता है कि अटल जी के शासनकाल में भारत में जितनी सड़कों का निर्माण हुआ इतना सिर्फ शेरशाह सूरी के समय में ही हुआ था।
➖ २००४ में लोकसभा चुनावों मे इण्डिया शाइनिंग का नारा दिया।

➖अटल सबसे लम्बे समय तक सांसद रहे हैं और जवाहरलाल नेहरू व इंदिरा गांधी के बाद सबसे लम्बे समय तक गैर कांग्रेसी प्रधानमंत्री भी। वह पहले प्रधानमंत्री थे जिन्होंने गठबन्धन सरकार को न केवल स्थायित्व दिया अपितु सफलता पूर्वक संचालित भी किया।

➖अटल ही पहले विदेश मंत्री थे जिन्होंने संयुक्त राष्ट्र संघ में हिन्दी में भाषण देकर भारत को गौरवान्वित किया था।
➖ सम्मानित
1992 :
पद्म विभूषण

1994:
श्रेष्ठ सासंद पुरस्कार

2014
दिसम्बर में भारत रत्न से सम्मानित


Mar 28, 2015

⭐⭐⭐ सरकार की “एक साल देश के नाम” कार्यक्रम शुरू करने की योजना.

⭐⭐⭐ सरकार की “एक साल देश के नाम” कार्यक्रम शुरू करने की योजना

खेल एवं युवा मामलों के स्वतंत्र प्रभार राज्य मंत्री श्री सर्बानंद सोनोवाल की अध्यक्षता में “युवा नेतृत्व विकास- एक साल देश के नाम” के प्रस्तावित एक नये कार्यक्रम पर चर्चा के लिए गहन विचार-विमर्श वाली कार्यशाला का आयोजन किया गया। इस कार्यशाला में युवा मामलों के सचिव, युवा मामलों के सयुंक्त सचिव, उपाध्यक्ष, एनवाईकेएस महानिदेशक, एनवाईकेएस निदेशक, आरजीएनआईवाईडी सहित डॉ. विनय सहस्त्रबुद्धि, श्री अमृत बंग, श्री वी. मुरलीधरन, डॉ. ज्योति शुक्ल, श्री स्वदेश सिंह, श्री वामन केंद्रे जैसे सांस्कृतिक, लेखन, नाट्यकला, अर्थव्यवस्था, सामाजिक संगठन और शिक्षाजगत के गणमान्य/विद्वान मौजूद थे।
-》》Ndivyakumar.blogspot.in
कार्यशाला में समूह द्वारा विभिन्न मुद्दों, जैसे कार्यक्रम का उद्देश्य, फैलोज की चयन प्रक्रिया, विषय वस्तु और उनके प्रशिक्षण पर चर्चा की गयी। इस अवसर पर श्री सर्बानंद सोनोवाल ने कहा कि यह योजना युवाओं की सोच को बदलने के उद्देश्य से शुरू की गयी है। यह कार्यक्रम नेतृत्व गुण के विकास, अवसरों की उपलब्धता, युवाओं के नजरिये में बदलाव जैसे अनुभवों को सीखने का मौका देगा। युवा, इस कार्यक्रम के दौरान केंद्र और राज्य सरकारों के संबंधों और उनके विभिन्न विभागों की कार्यशैली को समझ सकेगें.
--》 ndivyakumar.blogspot.in


☀⭐☀⭐☀ इंजीनियर्स इंडिया लिमिटेड (ईआईएल) पर स्मारक डाक टिकट जारी

☀⭐☀⭐☀ इंजीनियर्स इंडिया लिमिटेड (ईआईएल) पर स्मारक डाक टिकट जारी

संचार एवं सूचना प्रौद्योगिकी मंत्रालय के डाक विभाग ने इंजीनियर्स इंडिया लिमिटेड (ईआईएल) पर स्मारक डाक टिकट जारी किया है।

पेट्रोलियम एवं प्राकृतिक गैस मंत्रालय द्वारा आज नई दिल्ली स्थित विज्ञान भवन में आयोजित किए गए ऊर्जा संगम-2015 के दौरान माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने इंजीनियर्स इंडिया लिमिटेड (ईआईएल) पर स्मारक डाक टिकट जारी किया।

इंजीनियर्स इंडिया लिमिटेड (ईआईएल) वर्ष 2015 में अपनी स्वर्ण जयंती मना रही है। वर्ष 1965 में स्थापित इंजीनियर्स इंडिया लिमिटेड विेशेषकर तेल एवं गैस और पेट्रोरसायन उद्योगों को इंजीनियरिंग परामर्श एवं सेवाएं मुहैया कराती रही है। ईआईएल ने अपनी स्थापना के 50 वर्षों के दौरान राष्ट्र निर्माण में बहुमूल्य योगदान दिया है।

डाक विभाग ने इंजीनियर्स इंडिया लिमिटेड द्वारा हासिल की गयी अनेक अहम उपलब्धियों के मद्देनज़र खुशी जताते हुए इस कंपनी पर स्मारक डाक टिकट जारी किया है। ईआईएल को भी आधुनिक भारत की एक निशानी माना जाता है।


WWW NDIVYAKUMAR.BLOGSPOT.IN

✳✳✳✳✳✳✳
WWW NDIVYAKUMAR.BLOGSPOT.IN

"GYAN SAGAR EDUCATION " GROUP
MEGA MATERIAL WEEK STARTS FROM TOMORROW  29/3/2015
BETWEEN  8:00  TO 9:00 PM.

➡I WILL PUT ONE OR TWO PDF FILE FOR SEVEN DAYS....

➡MEGA MATERIAL WEEK NA LAUCHING MA "SHIKSHAK "GROUP NA TAMAM MEMBERS ONLINE PRESENT RAHE TEVI ASHA RAKHU CHHU...

➡JUST WAIT N WATCH....


🆕🆕🆕🆕

��������
વધ - ઘટનો કેમ્પ 31/03/2015 પહેલા થવાનો છે.
[....‬: શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે ફાઈલ તૈયાર કરી તારીખ :- 15/4/2015 સુધી TPEO સાહેબશ્રીને મોકલવી.
[......31/03/2015 સુધીમાં જિલ્લા અરસ - પરસ બદલીના ફોર્મ ભરી સકાશે.
‬: આજની ડી.પી.ઈ.ઓ. સાહેબશ્રી સાથેની મીટીંગના પોઈન્ટસ નીચે મુજબ છે.
1. "બાળ કવિ"
શાળામાં જે બાળકો કવિતા ની રચના કરી શકે તેમ હોય તેમની સ્પર્ધા કરી. તારીખ:- 15/4/2015 સુધી બળકવિનું નામ તથા તેને રચેલી કવિતા TPEO સાહેબશ્રીને મોકલવી.મારફત પે.સે.
2. ઉનાળુ વેકેશનમાં Personality Development Camp
( व्यक्तित्व विकास शिबिर ) શાળાની અનુકૂળતા પ્રમાણે 7 થી 10 દિવસનું આયોજન કરવું.

માહિતી અધિકાર અધિનિયમ 2005 અન્વયે ગામ કક્ષાએ માહિતી અધિકારી તરીકે શાળાના આચાર્યશ્રીની નિમણૂક થયેલી છે. તેથી રજીસ્ટર નિભાવવું.

જે સામાન શાળામાં ઉપયોગી ના હોય અને શાળા ડેડ સ્ટોકમાંથી કમી કરાવવા SMC માં ઠરાવ કરી. બીટ કે.નિ સાહેબશ્રીનો અભિપ્રાય લઈ દરખાસ્ત  તાલુકામાં તારીખ :- 10 મી એપ્રિલ સુધીમાં આપી દેવી
આ બાબતે દરેક આચાર્યશ્રીએ ગંભીરતા લેવી. સ્વચ્છ શાળા તરફનું આ પ્રથમ પગલું હશે.

એપ્રિલ 2010 ની ભરતીવાળા વિદ્યાસહાયક મિત્રોને અભિનંદન.....!!
પુરા પગારની દરખાસ્ત નિયત નમુનામાં તૈયાર કરી જે દિવશે પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તે દિવસે જાવક નંબર નાખી તાલુકામાં મોકલી આપવી જેથી હુકમ જલ્દી કરી શકાય.

જે મિત્રો સ્નાતક  હોય અને ધોરણ 1 થી 5 માં ફરજ બજાવતા હોય તેમને ધોરણ 6 થી 8 માં વિકલ્પ લેવાનો હોય તો તારીખ :- 1 થી 30 એપ્રિલ સુધીમાં અરજી કરવી. આધાર પુરાવા સાથે.

પરીક્ષા માટે ઉત્તરવહીઓ પ્રશ્નપત્ર સાથે આવશે ખરીદી કરવી નહી.
✅ ndivyakumar.blogspot.in


Current affairs 24-25 March

दादासाहब फाल्के पुरस्कार 2014 हेतु अभिनेता शशि कपूर चयनित
भारतीय सिनेमा में योगदान के लिए अभिनेता शशि कपूर को दादासाहब फाल्के पुरस्कार 2014 के लिए चुना गया। शशि कपूर अपने पिता पृथ्वीराज कपूर और बडे भाई राज कपूर के बाद यह पुरस्कार पाने वाले अपने परिवार के तीसरे सदस्य हैं।
25
MARCH
भारती खेर फ्रांस के सर्वोच्च सांस्कृतिक पुरस्कार से सम्मानित
भारतीय कलाकार भारती खेर को फ्रांस के सर्वोच्च सांस्कृतिक पुरस्कार नाइट ऑफ द ऑर्डर ऑफ आर्ट्स एंड लेटर्स से सम्मानित किया गया। समकालीन कला क्षेत्र में उल्लेखनीय योगदान हेतु उन्हें यह सम्मान दिया गया।
25
MARCH
महाराष्ट्र राज्य में गुटखा बिक्री गैर जमानती अपराध घोषित
महाराष्ट्र राज्य सरकार ने राज्य में गुटखा की बिक्री को एक गैर जमानती अपराध घोषित किया। इस में पुलिस को आईपीसी की धारा 328 के तहत आरोपी के खिलाफ मामला दर्ज करने के निर्देश दिए गए हैं जो कि गैर जमानती है।
25
MARCH
62वें राष्ट्रीय फिल्म पुरस्कार : क्वीन सर्वश्रेष्ठ हिंदी फिल्म
62वें राष्ट्रीय फिल्म पुरस्कार : सर्वश्रेष्ठ हिंदी फिल्म: क्वीन (निर्देशक: विकास बहल), सर्वश्रेष्ठ अभिनेत्री: कंगना रनौत (हिंदी फिल्म क्वीन), सर्वश्रेष्ठ अभिनेता: विजय (कन्नड़ फिल्म नानू अवानाला अवालू), सर्वाधिक लोकप्रिय फिल्म: मेरीकॉम।
24
MARCH
विश्व क्षय रोग 2015 विश्व भर में मनाया गया
विश्व क्षय रोग दिवस 24 मार्च 2015 को मनाया गया। वर्ष 2015 का विषय है - पहुंच, उपचार, प्रत्येक को इलाज। विश्व क्षय रोग दिवस टीबी बेसिलस की खोज करने वाले डॉ रॉबर्ट कोच के जन्म दिवस पर 24 मार्च को प्रत्येक वर्ष मनाया जाता है।
24
MARCH
माधव गाडगिल और डॉ जेन ल्युब्चेंको टायलर पुरस्कार के लिए नामित
भारतीय पारिस्थितिकी वैज्ञानिक माधव गाडगिल और अमेरिकी वैज्ञानिक डॉ जेन ल्युब्चेंको को पर्यावरण उपलब्धि के लिए 2015 के टायलर पुरस्कार के लिए नामित किया


Mar 27, 2015

✨Breaking news :- Vidyasahayak Bharti ( Std :- 6 to 8 Language) 2014 Third Round declared


🆕 શાળા સમય અંગે છોટાઉદેપુર



Amdavad somvar thi morning scl


Sixakoni online badali thashe student dith rupiya 7500/- ni grant

Sixakoni online badali thashe student dith rupiya 7500/- ni grant


Civil work puru Na thau hoy te mate aacharyo same karyavahi karava aange ni babat


INDIAN NATIONAL CALLANDER

INDIAN NATIONAL CALLANDER


શિક્ષકો પાસે બિનશૈક્ષણિક કામ લેવાનું ગેરબંધારણીય

શિક્ષકો પાસે બિનશૈક્ષણિક કામ લેવાનું ગેરબંધારણીય
અલ્‍હાબાદ હાઇકોર્ટ મહત્‍વનો ચૂકાદોઃ રાજય સરકારે લાખો શિક્ષકોને રેશનકાર્ડની ચકાસણીનું કાર્ય સોંપ્‍યુ હતુ, જેને કોર્ટે ગેરકાનૂની ગણાવ્‍યું: ચૂંટણી ડયૂટી, વસ્‍તી ગણતરી કે કુદરતી આફતને બાદ કરતા કોઇપણ બિનશૈક્ષણિક કાર્યમાં શિક્ષકોને જોતરી ન શકાયઃ કોર્ટનું તારણ
  અલ્‍હાબાદ હાઇકોર્ટે પ્રદેશની પ્રાથમિક અને જુનીયર હાઇસ્‍કુલોના અધ્‍યાપકોને રેશનકાર્ડની ચકાસણીનું કામ સોંપવાની બાબતે ખોટુ ઠેરવ્‍યુ છે. કોર્ટે કહ્યુ છે કે, અધ્‍યાપકોને બિનશૈક્ષણિક કાર્યોમાં લગાવી ન શકાય. તેઓની પાસે વસ્‍તી ગણતરી, ચૂંટણી ડયુટી કે આફતને બાદ કરતા અન્‍ય કોઇ બિન શૈક્ષણિક કાર્યમાં જોતરી શકાય નહી.
   આ આદેશ મુખ્‍ય ન્‍યાયમુર્તિ ડો.ડીવાઇ ચંદ્રચુડ અને ન્‍યાયમુર્તિ પીકેએસ બધેલની ખંડપીઠે અરજી કરતા સુનિતા શર્માની અરજીને સ્‍વીકાર કરતા આપ્‍યો છે. કોર્ટે કહ્યુ છે કે, મુખ્‍ય સચિવના પરિપત્રમાં અધ્‍યાપકોને રેશનકાર્ડની ચકાસણીમાં લગાવવાનો ઉલ્લેખ નથી. જિલ્લા પુરવઠા અધિકારી અલ્‍હાબાદે પરિપત્ર બહાર પાડી અધ્‍યાપકોને રેશનકાર્ડની ચકાસણીમાં લગાવ્‍યા અને તેમની પાસે રજી ફેબ્રુઆરીથી ર૭મી ફેબ્રુઆરી સુધી કામ કરાવ્‍યુ. કોર્ટે સરકારના એ તર્કને યોગ્‍ય ન ગણ્‍યો જેમાં કહેવાયુ હતુ કે, અધ્‍યાપકોને ચકાસણીના કાર્યમાં સ્‍કુલના સમયગાળા બાદ લગાવવામાં આવ્‍યા હતા. આનાથી શિક્ષણ કાર્યને કોઇ અસર નથી થઇ. કોર્ટે કહ્યુ છે કે, અધ્‍યાપકો પાસે ચકાસણીનું કાર્ય કરાવી ન શકાય. કોર્ટે કહ્યુ છે કે, અધ્‍યાપકોને રેશનકાર્ડના કામમાં લગાવવાથી બંધારણની કલમ-ર૧ (એ) અને અનિવાર્ય શિક્ષા કાનૂન ર૦૦૯ હેઠળ ૬ થી ૧૪ સુધીના બાળકોના શિક્ષા મેળવવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. સાથોસાથ અનિવાર્ય શિક્ષણ ઉપલબ્‍ધ કરાવવાનું રાજયની બંધારણીય જવાબદારી છે. એવામાં અધ્‍યાપકોને રેશનકાર્ડની ચકાસણીમાં લગાવવાનું ગેરબંધારણીય છે. આનાથી રાજયના ૪ લાખ શિક્ષકોને રાહત મળી છે કારણ કે હાઇકોર્ટે પ્રાથમિક અને જુનીયર હાઇસ્‍કુલના શિક્ષકોને અભ્‍યાસ ઉપરાંત બીજુ કોઇ નહિ આપવાનો નિર્દેશ આપ્‍યો છે.
    અરજીકર્તાના વકીલ વિજયચંદ્ર શ્રીવાસ્‍તવે કહ્યુ હતુ કે, શિક્ષકોને સમગ્ર વર્ષ કોઇને કોઇ કાર્યમાં વ્‍યસ્‍ત રખાઇ છે. જેનાથી શિક્ષકોને પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. શિક્ષકોને આવા કામમાં લગાવવાથી બાળકોના શિક્ષણ ઉપર પણ ખરાબ અસર પડે છે.


💥ccc Practicle Paper💥 , date-26-3-15, time:-3 to 5:30

��ccc Practicle Paper��
➡Date : 26/3/2015
➡Time 3 to 5:30
➡chankheda ahmedabad

��1 number nu folder tema name nu  sub folder
��2 data naam nu folder banavi tema office naamnu folder ne tema letter naam nu folder banavi. Data folder ni size
��3 rastdhwaj doro paint ma
��4 rs 15000 nu bank recurring reminder karo outlook ma
��5 mail merge 5 mitro ne janmdin ni party no letter
�� 6 wallpaper ne screen saver change karo.


👏🌻MANREGA YOJANA NI VIVIDH BHARTINA RESULT ANGE RAJUAT/VANDHA BABAT.


mukhay sixak na hako babate sangh ni rajuaat


📌पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी को आज देश के सर्वोच्च नागरिक सम्मान भारत रत्न से सम्मानित किया जाएगा।

��पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी को आज देश के सर्वोच्च नागरिक सम्मान भारत रत्न से सम्मानित किया जाएगा।


राष्ट्रपति प्रणब मुखर्जी श्री वाजपेयी के घर जाकर आज शाम उन्हें यह सम्मान प्रदान करेंगे।

जाने-माने शिक्षाविद और स्वतंत्रता सेनानी मदनमोहन मालवीय के लिए मरणोपरांत घोषित यह सम्मान उनके परिवार के सदस्य को 30 मार्च को राष्ट्रपति भवन में आयोजित पद्म पुरस्कार समारोह के दौरान प्रदान किया जाएगा।


Year 2015-16ma students ne transportation ni suvidhao puri padva babat

Year 2015-16ma students ne transportation ni suvidhao puri padva babat


27 માર્ચ રોન્તજેન વિલ્હેમ કોનરાડ નો જન્મ દિવસ

27 માર્ચ રોન્તજેન વિલ્હેમ કોનરાડ નો જન્મ દિવસ




મહાન ભૌતિક વિજ્ઞાની અને ક્ષ-કિરણોના શોધક રોન્તજેન વિલ્હેમ નો જન્મ27/3/1845 ના રોજ જર્મનીમાં થયો હતો. હોલેન્ડમાં પ્રાથમિક શિક્ષન લઇ સ્વિત્ઝરલેન્ડની વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચતર અધ્યયન કર્યું.
દરમિયાન ભૌતિક વિજ્ઞાનમાં રસ જાગ્યો. તેમણે પોતાનો ‘વાયુઓનાસ્વરૂપો’પરનો મહાનિબંધ પૂરો કર્યો અને ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઇ.
શૂન્યાવકાશવાળી નળીમાં ભારે દબાણવાળા વિદ્યુત કિરણો વહેવડાવવાના પ્રયોગો દરમિયાન બાજુમાં પડેલી બેરિયમ પ્લેટિનમની તકતીપર ચળકાટઉત્પન્ન થતાં ‘ખીલી’ ઉઠયા. એક નવો આવિષ્કાર સામે આવ્યો અને તેમણે આ અજ્ઞાત કિરણોને એક્સ-રે(ક્ષ-કિરણો) નામ આપી દીધું. આ નવા અજ્ઞાત વિકરણો શરીરની આરપાર જઇશકે છે તે જાણીને ઘણાંને આશ્વર્ય અને અચંબો થયો હતો.
તેમની આ ક્રાંતિકારી શોધને કારણે તેમને ભારે સન્માનવાળું ‘નોબેલ પારિતોષિક’ પ્રાપ્ત થયેલું. આ ઉપરાંતતેમણે પદાર્થ વિજ્ઞાનમાં કેશાકર્ષણ,સ્થિતિસ્થાપકતા,વિદ્યુત દબાણ વગેરે વિશે ખૂબઉપયોગી અને નિર્ણાયક સંશોધનો કર્યા. ઇ.સ.1923 માં રોન્તજેન વિલ્હેમનો દેહવિલય થયો.
આપણે રોન્તજેનનું ઋણ સ્વીકારવું જ રહ્યું કે આ અદભુત કિરણો આવિષ્કૃત કરી ગયા, જાણે એમનો અજરઅમર આત્મા સ્વયં ઉપસ્થિત થઇ આપણનેભયાનક દર્દમાંથી બચાવીરહ્યા કેમ ન હોય !..


પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ર૪૬ જગ્યા ખાલી

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ર૪૬ જગ્યા ખાલી

ભુજ:  કચ્છની પ્રાથમિક શાળાઓમાં હાલ મુખ્ય શિક્ષકોની લગભગ ર૪૬ જગ્યાઓ ખાલી પડી છે, જેના કારણે શાળાનાં વહીવટ અને શિક્ષણ પર તેની આડઅસર વર્તાઈ રહી છે. ખાલી જગ્યાઓમાં સીધી ભરતીથી નિમણૂક કરવાની થતી ૧ર૬ અને બઢતીથી ભરવાની થતી ૧ર૦ જગ્યા ખાલી પડી છે, ત્યારે સીધી ભરતીની ખાલી પડેલી જગ્યાઓમાંથી સંભવતઃ અડધી જગ્યાઓ એપ્રિલ માસનાં પ્રથમ સપ્તાહમાં જ ભરાઈ જાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે, પરંતુ બઢતીથી ભરવાની થતી જગ્યાઓ હજુ પણ લાંબા સમય સુધી ખાલી રહે તેવી શક્યતા સંબંધિતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. જાણકારોનાં મતે કચ્છમાં ફરજ બજાવી રહેલા શિક્ષકો પૈકીનાં મોટા ભાગનાં શિક્ષકોને વિવિધ કારણોસર મુખ્ય શિક્ષક બનવામાં વધુ રસ જણાતો નથી. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિનાં કારણે સરકારનાં પ્રયાસો પછી પણ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓનું ગ્રહણ દૂર થતું નજરે પડતું નથી. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હાલ મુખ્ય શિક્ષકની ર૪૬ જગ્યા ખાલી પડી છે, જેમાં બઢતીની ભરવાની થતી જગ્યાઓ માટે ગત ડિસેમ્બર માસમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતીનો પ્રયાસ કરાયો હતો, પરંતુ એચટાટ પાસ કરનારા શિક્ષકોમાંથી અડધો-અડધે કેમ્પમાં સ્થળ પસંદગી ન કરી જેના કારણે જે તે સમયે જૂજ સંખ્યામાં જગ્યા જ ભરાઈ હતી, જે દર્શાવે છે કે, શિક્ષકોને આચાર્ય બનવામાં વધુ રસ નથી. બીજીતરફે રાજ્યમાં મુખ્ય શિક્ષકની ર૪૬૭ જગ્યાઓની સીધી ભરતી માટે પ્રક્રિયામાં કચ્છની પસંદગી કરનારા ઉમેદવારો માટે સંભવત એપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખનાં nભુજમાં સ્થળ પસંદગી કેમ્પનું આયોજન થવાનું છે, ત્યારે હવે સીધી ભરતીથી મુખ્ય શિક્ષકો ભરવાના તબક્કામાં કેટલી જગ્યા ભરાય છે તે જોવાનું રહે છે.


રાજ્યના શિક્ષણ વિભાગે આગામી૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન અમલમાં મૂકવા માટે સંખ્યાબંધ નવા નિર્ણયો લીધા છે.

રાજ્યના શિક્ષણ વિભાગે આગામી૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન અમલમાં મૂકવા માટે સંખ્યાબંધ નવા નિર્ણયો લીધા છે.

રાજ્યના શિક્ષણ વિભાગે આગામી૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન અમલમાં મૂકવા માટે સંખ્યાબંધ નવા નિર્ણયો લીધા છે.જેમાં અત્યંત મહત્વનો નિર્ણય એ છે કે, માધ્યમિક
શિક્ષણમાં સરકાર હવેથી કોઈ નવી ગ્રાન્ટેડ શાળા મંજૂર કરવાની ન હોવાથી તમામ નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી ગ્રાન્ટ નીતિને અમલમાં મૂકશે.ગ્રાન્ટેડ શાળાઓ માટે ગ્રાન્ટની જૂની નીતિ અમલમાં રહેશે.જે મુજબ હવેથી આવી શાળાઓને
વિદ્યાર્થી દીઠ વાર્ષિક કુલ રૂપિયા ૭૫૦૦ની ગ્રાન્ટ આપી દેશે.એમાં પણ જે શાળાના વિદ્યાર્થીઓ ૭૫ ટકાથી વધુ માર્કસ લાવશે તે શાળાને તેટલા વિદ્યાર્થી દીઠ અપાતી
ગ્રાન્ટમાં ૧૦ ટકાનો વધારો અપાશે. આ નિર્ણયને કારણે શાળામાં
શિક્ષણની ગુણવત્તા સુધરશે.

આ ઉપરાંત સરકાર 'ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ' અમલમાં મૂકશે.જેના કારણે તમામ બાળકો ઉપર સરકાર સીધી નજર રાખી શકશે અર્થાત બાળક શાળામાં દાખલ થયા બાદથી તે ક્યારે શાળા છોડી ગયો,અન્ય કઈ શાળામાં દાખલ થયો, કે અભ્યાસ છોડી ગયો, તે અત્યારે શું કરે છે ? સહિતની તમામ બાબતો ઉપર સરકારનું મોનીટરિંગ રહેશે અને તેના આધારે શિક્ષણનું પ્રમાણ તથા સત્ર બંને સુધારી શકાશે.

વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગના બજેટ પરની ચર્ચાને અંતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,ગરીબ  પ્રવેશ અપાવવા સરકાર ફી પેટે વાર્ષિક રૂપિયા ૧૦ હજાર અને બાળકોને યુનિફોર્મ તથા બૂટ માટે રૂપિયા ૩ હજાર મળીને કુલ ૧૩ હજારની સહાય કરશે.

શિક્ષકોની બદલીમાં ચાલતી ગેરરીતિને ડામવા માટે સરકારે પ્રાયોગિક ધોરણે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને પોરબંદરમાં ઓનલાઈન બદલીની પ્રથા દાખલ કરી હતી.જે ૧૦૦ ટકાસફળ થતાં હવેથી તેનો અમલ આખા રાજ્યમાં કરવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે શિક્ષકની સિનિયોરીટી, તેના મેરિટ પ્રમાણે આપોઆપ શિક્ષકની ઓનલાઇન અરજીના આધારે બદલી થઈ જશે.એમાં કોઈની લાગવગની જરૂર નહીં પડે.

ગુજરાત શિક્ષણમાં ૮મા ક્રમે છે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીએ કબૂલ્યું હતું કે, શિક્ષણમાં ગુજરાતનો નંબર ૮મો છે.જે અગાઉ ૧૮મો હતો એટલે કે ભાજપ સરકારના પ્રયત્નોને કારણે દેશમાં ગુજરાતના શિક્ષણના સ્તરમાં જોરદાર સુધારો થયો છે.એમાં પણ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત દેશમાં ૬ઠ્ઠા ક્રમે છે અને અપર પ્રાઈમરીમાં ગુજરાત ૮મા ક્રમે છે.જે આગામી વર્ષો દરમિયાન વધુ સુધરશે. હવે ગુજરાતમાં ૯૯ ટકા નામાંકન ભૂતકાળના વર્ષોમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓનું નામાંકન ૭૫ ટકા હતું.તેમાંથી ધોરણ ૧થી ૭ના વિદ્યાર્થીઓમાં ૩૭ ટકા ‌વિદ્યાર્થીઓ શાળા છોડી જતા હતા.જ્યારે ધોરણ ૧થી ૫ના
વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ૨૦ ટકા હતો પરંતુ તે પછીના વર્ષોમાં ભાજપ સરકારના શાસનના શિક્ષણમાં આયોજનના કારણે ૯૯ ટકા નામાંકન થાય છે અને ડ્રોપ આઉટ રેશિયો ૨ ટકા થયો છે.જે શૂન્ય સુધી લઈ જવાશે.

કેન્દ્રની નવી શિક્ષણનીતિની જાહેરાત મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનું નક્કી કર્યુ છે.જોકે, સરકાર, આ માટે એવી પધ્ધતિ અમલમાં મૂકશે
કે એપ્રિલ-મેમાં દેશની ગ્રામ સભા પાસેથી નવી શિક્ષણ નીતિમાં સામેલ કરવા પાત્ર બાબતે અભિપ્રાય માંગશે.તે પછી જૂનમાં દેશભરમાં તાલુકા કક્ષાએ. ઓગષ્ટમાં જિલ્લા
કક્ષાએ, સપ્ટેમ્બરમાં રાજ્ય કક્ષા, ઓકટોબરમાં ઝોનલ કક્ષાએ અભિપ્રાયો મેળવ્યા બાદ તેનો અભ્યાસ કરીને નવી નીતિ બનાવાશે અને તેની આખરી સત્તાવાર જાહેરાત
ગાંધીનગર સ્થિર મહાત્મા મંદિરમાં કરાશે.

-ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં મૂકાશે
-માત્ર નોન-ગ્રાન્ટેડ શાળાઓને સરકાર હવેથી વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૭૫૦૦ ગ્રાન્ટ આપશે
-જે શાળામાં વિદ્યાર્થી ૭૫ ટકાથી વધુ ગુણ મેળવશે તે શાળાને વિદ્યાર્થી દીઠ ૧૦ ટકા વધુ ગ્રાન્ટ અપાશે
-૩૩૦૦ નવા વિધા સહાયકો, ૧૦૦૦ નવા મુખ્ય શિક્ષકોની નિમણૂક કરાશે
-હવેથી શિક્ષકોની બદલી ઓનલાઈન કરાશે
-વિદ્યાર્થી દીઠ વાર્ષિક ૧૩ હજારની સહાય અપાશે
- બ્લોક મૂકી શિક્ષણ અપાશે
-ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓને ૧ કિ.મી.થી વધુ અને ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓને ૩ કિ.મી.થી વધુ ચાલવું પડતું હશે તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાશે
-કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિની જાહેરાત મહાત્મા મંદિર
- ગાંધીનગર ખાતે મોટા કાર્યક્રમમાં કરાશે -બે નવી યુનિવર્સિટીઓ અને
૧૦ નવી કોલેજોની સ્થાપના કરાશે
- તમામ પરીક્ષા કેન્દ્રોમાં હવેથી સીસીટીવી કેમેરા મૂકાશે અને તેનું મોનિટરિંગ ગાંધીનગરના કંટ્રોલ રૂમમાંથી કરાશે.


Mar 26, 2015

HTAT BHARTI 6th Round Declair

HTAT BHARTI 6th Round Declair -- jilla pasandagi  on 30 march
��general category ma 52.22% merit sudhi na ne bolawel chhe.( sc and obc gents sivay)


VIDYASAHAYAKO NI BADALI ONLINE KARVA BABAT-THARAV


REVENUE DEPARTMENT NU KAVYA

REVENUE DEPARTMENT NU KENYA


दूरदर्शन पर 'आयुष्मान भारत'

दूरदर्शन पर 'आयुष्मान भारत'

आयुष मंत्रालय द्वारा भारतीय चिकित्‍सा पद्धति को जन-जन तक पहुंचाने हेतु दूरदर्शन के साथ मिलकर एक नया कार्यक्रम बनाया गया है जिसका नाम ‘आयुष्मान भारत’ होगा। इस कार्यक्रम के द्वारा भारत के सभी नागरिक आयुर्वेद, योग व प्राकृतिक चिकित्‍सा, यूनानी, सिद्ध एवं होम्‍योपैथी के विशेषज्ञों से महत्‍वपूर्ण जानकारी का लाभ उठा सकेंगे। इसके साथ ही वे असाध्‍य रोगों के इलाज हेतु अपनी समस्‍या दूरभाष के द्वारा बता सकेंगे, जिसका निवारण विशेषज्ञों द्वारा किया जाएगा। दूरदर्शन द्वारा यह कार्यक्रम प्रति सप्‍ताह प्रसारित किया जाएगा। इस कार्यक्रम का पहला एपिसोड 28 मार्च, 2015 को सायं 06.00 बजे दूरदर्शन पर दिखाया जाएगा। इस कार्यक्रम के पहले एपिसोड में देश के केंद्रीय आयुष मंत्री श्री श्रीपद नाइक आयुष मंत्रालय की विभिन्‍न जन कल्‍याण योजनाओं से लोगों को रू-ब-रू कराएंगे। यह कार्यक्रम देश के हर प्रदेश में 9 विभिन्‍न भाषाओं में प्रसारित होगा। माननीय प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी द्वारा आयुष मंत्रालय का गठन इस उद्देश्‍य से किया गया है जिससे कि अधिक से अधिक भारतवासी भारतीय चिकित्‍सा प्रणाली अपना कर अपने जीवन को स्‍वस्‍थ एवं समृद्ध बना सकें। उन्‍हीं के प्रयासों के तहत देश में पहली बार 21 जून को अंतर्राष्‍ट्रीय योग दिवस के रूप में मनाया जाएगा। सरकार द्वारा आयुष के प्रचार-प्रसार हेतु कई उल्‍लेखनीय प्रयास लगातार किए जा रहे हैं। इसी कड़ी में ‘आयुष्मान भारत’ के नाम से यह कार्यक्रम दूरदर्शन पर शुरू किया जाएगा।